સુબીર તાલુકાના જામન્યામાળ ગામના સરપંચ અને તલાટી બન્યા ધ્રુતરાષ્ટ.. આંગણવાડીના બાળકોના જીવ જોખમમાં..

0
સુબીર: શિક્ષણમાં પ્રગતિની ગાથા ગાતું ડાંગ જીલ્લાનું વહીવટીતંત્ર નાના ભુલકાઓની બાલ વાટિકા તો બનાવી શકતું નથી ને યશ લેતું ફરે છે. સુબીર તાલુકાના જામન્યામાળ...

માટીને નમન, વીરોને વંદન ચીખલીના રાનવેરીકલ્લા ગ્રામપંચાયતમાં વીરોને સમર્પિત શિલાફલકમનું લોકાર્પણ..

0
ચીખલી: આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિ યાદગાર બનાવવા આજથી શરૂ કરી આગામી 31 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ - માટીને નમન,...

વાંસદાની મનપુર હાઈસ્કૂલના બાળકોએ SVS કક્ષાના કલા ઉત્સવમાં રંગત જમાવી..

0
વાંસદા: પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી દ્વારા આયોજિત વસુધૈવ કુટુમ્બકમ થીમ અંતર્ગત કલા ઉત્સવમાં SVS કક્ષાની વિવિધ...

વિશ્વ આદિવાસી દિવસે કપરાડામાં સુથારપાડા સર્કલને કરાયું વીર બિરસામુંડા સર્કલ જાહેર..

0
કપરાડા: 9 મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુથારપાડા ખાતે જય આદિવાસી મહાંસઘ સુથારપાડા તથા ગ્રામજનો તેમજ આજુ બાજુના ગામના આદિવાસી વિચારધારા વાળા આગેવાનોએ...

આદિવાસી સંસ્કૃતિથી અજાણ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ધરતી માતાને અર્પણ કરવનો દેશી દારુ પી...

0
નર્મદા: ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા આવેલા આદિવાસી સંસ્કૃતિથી એટલે કે વર્ષો થી ચાલતી આવતી ધરતીમાતાને મહુડીનો દેશી દારૂ થી અભિષેક કરવાની પરંપરાથી...

સુબીરના જામન્યામાળ ગામમાં યુવાનો દ્વારા આદિવાસીઓના હક્ક અને ફરજ જાગૃતિને લઈને વિશ્વ આદિવાસી દિવસની...

0
સુબીર: 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ જામન્યામાળ ગામમાં યુવાનો દ્વારા છેલ્લા ત્રણ...

વાંસદાના ચારણવાડા ગામમાં સાપુતારા જતી કાર પલ્ટી: બેના મોત, બે ગંભીર..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ચારણવાડા ગામમા અંકલેશ્વર થી સાપુતારા ફરવા જતા ચાર મિત્રોની કાર પલ્ટી મારી જતા બે મિત્રોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું....

ચીખલીમાં વિશ્વ આદિવાસી દિવસે ‘બિરસા આર્મી’ એ આદિવાસી લોક પ્રશ્નોના નિવારણને લઈને કરાઈ આક્રોશ...

0
ચીખલી: આદિવાસી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગતરોજ ચીખલીમાં બિરસા આર્મીના પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ દેગામ અને નવસારી જિલ્લા પ્રમુખ પંકજભાઈ નેજા...

દરેક રાજકીય પક્ષોમાં વંચિત સમુદાયોના નેતાઓની હાલત કફોડી થવા જઈ રહી છે : રોમેલ...

0
વ્યારા: ગતરોજ વ્યારા ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં નવસારી , વલસાડ‌ , ડાંગ , તાપી જેવા જીલ્લામાંથી આવેલા વિવિધ આદિવાસી સમાજના આગેવાનો ,લોકો‌ સાથે...

‘વિશ્વ આદિવાસી દિવસ’ વિષે..

0
વાંસદા: આજે પણ આદિવાસી પોતાના મૂળભૂત હકોથી વંચિત છે. સમાજના અન્ય વર્ગો સાથે તેઓ સમાન હકો ભોગવે તથા પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખે તે...