વલસાડ નફફટ પ્રશાશનનું પેટનું પાણી નહીં હાલતાં નવસારી SASના પ્રમુખ ડો.નિરવ પટેલએ RTI થી...
વલસાડ: છેલ્લા કેટલાય સમયથી વલસાડ જિલ્લાના રસ્તાઓ એટલી હદે બિસ્માર બન્યા છે કે માર્ગ વિભાગની અણધડ કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે આ...
જ્ઞાન સહાયકમાં M.A B.AD થયેલા યુવાનોને નહિ.. MP/MLA/ જિલ્લા/તાલુકા સભ્યોને 11 માસ કરાર આધારિત...
ધરમપુર: વર્તમાન સમયમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જ્ઞાન સહાયક યોજના રદ કરવા અને અન્ય મુદ્દાઓ સાથે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ...
પ્રવાસ વિષય ઉપર પુસ્તક લખનાર દેશની સૌથી પહેલી ધરમપુરની મહિલા…
ધરમપુર: પ્રવાસ વિષય ઉપર પુસ્તક લખનાર દેશની સૌથી પહેલી મહિલા "" ધરમપુર સ્ટેટના રાજા શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી ના રાજકુમારી અને ગોંડલ સ્ટેટના રાજવી...
વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ થશે મીની દોડ.. મળશે પ્રોત્સાહિત ઇનામ..
વાંસદા: વન્યપ્રાણી સપ્તાહ 2023ની ઉજવણી અંતર્ગત દક્ષિણ ડાંગ વનવિભાગ હસ્તકની વાંસદા નેશનલ પાર્ક રેંજમાં 2 ઓક્ટોબરના રોજ મહુવાસ થી ખરજઈ રોડ સુધીની 18 વર્ષથી...
ડાંગના ગુંજપેડા ગામે લઘુશંકા કરવા ગયેલા ઇસમ પર દીપડાનો હુમલો…
ડાંગ: આદિવાસી ગ્રામિણ વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓની ઘટના સામે આવી આવી રહી છે ત્યારે ગતરોજ આહવા તાલુકાના ગુંજપેડા ગામે વહેલી સવારે લઘુશંકા કરવા ગયેલા ઇસમ...
દીકરા-દીકરી એક સમાન: ચીખલીના રાનવેરીકલ્લા ગામે આદિવાસી બે દીકરીએ કર્યા પિતાના અંતિમ સંસ્કાર..
ચીખલી: ગતરોજ ચીખલીના રાનવેરીકલ્લા ગામના ચંદુભાઈ દેવજીભાઇ પટેલના નાના દીકરા પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ જેવો સુરત ખાતે નવયુગ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા....
ઝીંગા માં વ્હાઈટ ગટ અને રનિંગ મોર્ટાલીટી નામના રોગ.. નવસારીના ખેડૂતો ચિંતામાં..
નવસારી: હાલમાં નવસારી કાંઠા વિસ્તારમાં ઝીંગા વેપાર બહોળા પાયે થવા લાગ્યો છે ત્યારે ઝીંગામાં થતા વ્હાઈટ સ્પોટ સહિતના રોગોને કારણે ઝીંગા ઉછેરતા ખેડૂતોના ખર્ચાઓ...
આજે વલસાડમાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ 2023-24ના આયોજન...
વલસાડ: આજે વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન અંગેની બેઠક પ્રભારીમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બપોરે 12-30 કલાકે...
પુસ્તકો આપણને માનવ મૂલ્યો એટલે સત્ય, પ્રેમ, સદાચાર, નીતિ અને શ્રધ્ધાનો પરિચય કરાવે છેઃ...
વલસાડ: ગતરોજ ગુજરાત સરકારના ગુજરાત સાહિત્ય ગૌરવ પુરસ્કારથી બે વાર સન્માનિત અને ૩૦ થી વધુ પારિતોષિક મેળવનાર પ્રતિષ્ઠિત સાહિત્યકાર ડો.મણિલાલ હ.પટેલના મુખ્ય વક્તાપદે વલસાડની...
બાળકીઓ માટે માનવતાની મહેક ફેલાવતી એક અનોખી પહેલ ખરેખર બિરદાવવા લાયક છે.. કલ્પેશ પટેલ
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકા ફૂંલવાડી ગામની આદિવાસી બહેનનું 09 ઓગસ્ટ 2023 ના દીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ધરમપુરના ડૉ.કેના અને ડૉ.નીલમ ની બેદરકારીના કારણે મૃત્યુ...
















