કારગિલ વિજય દિવસના પૂર્વ સંધ્યાએ કપરાડા ભાજપ યુવા મોરચા દ્વારા નાનાપોંઢામાં યોજાઈ ‘મશાલ રેલી’
નાનાપોંઢાં: માં ભારતીની સુરક્ષાના પ્રહરીઓ અને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ માટે કારગિલ વિજય દિવસના પૂર્વ સંધ્યાએ કપરાડા યુવા મોરચા...
NSUI ગુજરાતના યુવાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં થયેલ કૌભાંડનું નાટક કરાતાં પોલીસે કરી અટકાયતન દ્રશ્યો...
સૌરાષ્ટ્ર: ગુજરાત NSUIયુવાઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી જમીન કૌભાંડને લઈને નાટકની ભજવણી કરાતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરાઈ હોવાની માહિતી બહાર આવી છે. આ ઘટનાને...
વાંસદાનો કેલીયા ડેમ 70 ટકાથી વધુ ભરાતા નીચાણવાળા વિસ્તારના 23 ગામને ચેતવણી..
વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક થતાં 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેને પગલે ડેમના નીચેવાળા ગામોને ચેતવણી જાહેર કરી...
દક્ષિણ ગુજરાત તાલુકાઓમાં વરસાદની બેટિંગ કેવી રહી ક્યાં કેટલાં ઇંચમાં છેલ્લાં 24 કલાકમાં વરસ્યો...
વાંસદા: છેલ્લાં બે દિવસથી વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે ઘણી જગ્યાઓ પર વરસાદી પાણીએ લોકોના જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ...
ધરમપુરથી વાંસદા તરફ આવતાં NH 56 ની બિસ્માર હાલતને લઈને કલેકટરને રજુવાત.. અકસ્માતોના જોખમ...
ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત કલેક્ટર શ્રી વલસાડને વાપી શામળાજી નેશનલ 56 પર ધરમપુર થી વાંસદા રોડ પર આસુરા બિરસામુંડા સર્કલ થી કાકડકુંવા...
અમદાવાદથી નાસિક જતી GRST બસ અને ક્રૂઝર જીપ વચ્ચે અકસ્માતમાં 8 લોકોને ઈજા; સારવાર...
ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત અમદાવાદથી નાસિક જતી GRST બસ ટ્રકને ઓવર ટેક કરતાં સામેથી પુર ઝડપે આવતી ક્રૂઝર જીપ સાથે સામ સામે ભટકાતાં...
ઉગા ગામના આધેડનો પગ ચેકડેમ પરથી લપસી જતા નદીમાં તણાયો..
ડાંગ: સુબીર તાલુકાના ઉંગા ગામના આધેડનો ચેકડેમ પરથી પગ લપસી જતા પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા ગામનો...
ખેરગામના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ...
ખેરગામ: ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો...
નશામાં હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો તાત્કાલિક પોલીસ કરી શકશે.. કાયદામાં થયો બદલાવ..
વાંસદા: ગુજરાતમાં નશાની હાલતમાં વાહન ચલાવતા પકડાશો તો જપ્ત થયેલા વાહનોની હવે તત્કાળ હરાજી થશે. નશાબંધી અધિનિયમ- 1949માં વટહુકમથી સુધારો અમલમાં આવશે. પોલીસ સ્ટેશનમાં...
સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર...
ખેરગામ: થોડાક દિવસો પછી 9 મી ઓગસ્ટ ન દિને આવનાર 'વિશ્વ આદિવાસી દિવસ' ને લઈને આદિવાસીઓન સંસ્કૃતિna સન્માનમાં રજા જાહેર કરવા સમસ્ત આદિવાસી સમાજ...
















