સરકારી પોલિટેકનિક વલસાડ દ્વારા ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન..

0
વલસાડ: 30 જાન્યુ 2025 ના રોજ ડાયમંડ જુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે, સરકારી પોલિટેકનિક, વલસાડ ખાતે ત્રણ દિવસીય માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેનો ઉદ્દેશ્ય...

કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામમાં કુપોષણ નાબુદી અભિયાનને વેગ આપવા બાળકોને અપાયા ફળોના...

0
ખેરગામ: ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં કુપોષિત બાળકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં આવેલ છે. ત્યારે કંસેરી સેવા ગ્રુપના યુવાનો દ્વારા ખેરગામ તાલુકામાંથી કુપોષણ નાબુદી...

સમગ્ર ભારતમાં 30 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે, ત્યાં બીજી બાજુ...

0
ભરૂચ: આજે સમગ્ર ભારતમાં 30 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સ્વચ્છ રાખવા માટે અનેક...

આક્રોશમાં આવેલાં માંડવીના સ્થાનિકો હાઇવે બ્લોક કરી દેતા તંત્ર થયું દોડતું.. શું હતું કારણ...

0
સુરત: માંડવીમાં ખરાબ રોડ-રસ્તાને પગલે માંડવી-ઝંખવાવ રોડ અને નેશનલ હાઈવે 56 પર સ્થાનિકોએ ટ્રાફિક જામ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી પણ રસ્તા રોકો...

અંકલેશ્વર GIDCમાં આવેલા સુદામા એસ્ટેટ પાસે ડેટોક્ષ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો.. યુવાનને 108માં...

0
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સુદામા એસ્ટેટ પાસે ડેટોક્ષ કંપની નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક યુવતી પૂરપાટ ઝડપે મોપેડ ચલાવીને આવી રહી હતી, તે...

ડેડીયાપાડામાં બે કરુણ આત્મહત્યા..ચોરીના આરોપથી કન્યા કૂવામાં કૂદી, એકલતાથી વૃદ્ધે ઝેર પીધું..

0
નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં બે કરુણ આત્મહત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. દાભવણ ગામની 15 વર્ષીય કિંજલબેન મહેશભાઈ તડવી અને સામરપાડા ગામના...

વલસાડમાં શહીદ દિને રાજ્યભરમાં 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું..

0
વલસાડ: ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં 30મી જાન્યુઆરી 2025ના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સવારે 10:59 કલાકે સાયરન વાગ્યા...

વલસાડમાં બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ.. 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે કુલ 49,849 વિદ્યાર્થીઓ પરીક્ષા...

આવતીકાલે ધરમપુરના ગાંધીબાગમાં ગાંધી નિર્વાણ દિવસની લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 9 :30 કલાકે...

0
ધરમપુર: 30 મી જાન્યુઆરીને ભારત દેશમાં મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. જેને શહીદ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આજના...

મામલતદારે દીકરી માટે જાતિના દાખલા માટે ધક્કા પર ધક્કા ખવડાવતા અંતે નહીં કાઢી આપતાં...

0
મહીસાગર: મહીસાગરના કડાણા તાલુકાના રણકપુર ગામની યુવતીને પોસ્ટ વિભાગમાં નોકરી ન મળી હતી. આ માટે તેને જાતિના દાખલાની જરૂર હતી. કેન્દ્ર સરકારની નોકરી હોવાથી...