અધિકારીઓ ઓફીસ છોડીને ફિલ્ડ વિઝીટ-લોકસંપર્ક કરવા જાય.. મુખ્યમંત્રી
ગુજરાત: મુખ્યમંત્રી રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય સંયુક્ત પરિષદનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા. જેમાં કલેકટર ડીડીઓ કોંફરન્સમાં...
ધરમપુરની 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મના હેતુથી હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને 5...
ધરમપુર: ધરમપુરની એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાની એક યુવક સાથે મિત્રતા થઇ પણ બાદમાં યુવકે બીજી યુવતી સાથે લગ્ન કરી લેતા સગીરાએ યુવક...
આંબેડકરજી વિષેના નિવેદનને લઈને અમિત શાહ દેશવાસીઓની જાહેરમાં માફી માંગવાની માંગ સાથે ધરમપુરમાં અપાયું...
ધરમપુર: આજરોજ ડિબેટ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ના મારફત મહામાહિમ રાષ્ટ્રપતિશ્રી ભારત સરકારને ગૃહમંત્રી અમિત શાહે સંસદ ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકરજીનું જાહેરમાં અપમાન...
ઝઘડિયા જીઆઇડીસી સગીરા દુષ્કર્મનો મામલો-પોલીસે આરોપીને સાથે રાખીને કરાયું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન..
ભરૂચ: ડીવાઇએસપી સહિત તપાસ કરતી સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું રીકન્સ્ટ્રક્શન કરી બતાવ્યું.ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં તાજેતરમાં...
દમણગંગા યોજના હેઠળ કપરાડા તાલુકાની નાની પલસાણ નદી પર થયું છે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના...
કપરાડા: ગુજરાતમાં વલસાડ જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડતો હોવા છતાં લોકોની પીવાના પાણી સમસ્યાની બૂમો સંભળાઈ ત્યારે આજે દમણગંગા યોજના હેઠળ કપરાડા તાલુકામાં આવેલ...
ઉકાઈ ડેમમાંથી વિસ્થાપિત થઇ ઉમરપાડા વસેલા આદિવાસીઓની જમીનના પાકને ફોરેસ્ટ અધિકારીઓએ ઉખાડી નાખ્યો..
તાપી: ઉકાઈ ડેમ નો પ્રોજેક્ટ જ્યારે શરૂ કરવામાં આવે તે સમયે ત્યાં વસતા આદિવાસીઓને વિસ્થાપિત કરી અને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ...
ધરમપુરના કરંજવેરી ગામની શિર પડતર જમીન ગ્રામ પંચાયતને જાણમાં લીધા વિના પચાવી પાડી હોવાના...
ધરમપુર: આજરોજ નાયબ કલેક્ટર સાહેબ શ્રી ધરમપુર ને કરંજવેરી ગામની જમીન શ્રીમદ્દ રાજચંદ્ર એજયુકેશન ટ્રસ્ટ, ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે કરંજવેરી ગ્રામજનો એ...
ડાંગમાં સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલા 6 હજારની લાંચ લેતા ACB હાથે રંગે...
સુબીર: આજરોજ ડાંગ સુબીર તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારી અને લોકોનું આર્થિક શોષણ કરતો તાલુકા વિકાસ અધિકારી TDO મહેન્દ્ર હાથીવાલા ચેમ્બરમાં 6 હજાર રૂપિયાની લાંચ લેતા...
ભટેલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષણગણની બાળકો પ્રત્યેની ગંભીર બેકાળજી માટેની બાબતે વલસાડ SP...
વલસાડ: આજરોજ બાળકો પ્રત્યે શિક્ષકોની બિન કાળજીને અવારનવાર કિસ્સાઓ બહાર આવતા હોય છે ત્યારે વધુ એક વલસાડ જિલ્લાના ભટેલી મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શિક્ષણગણની...
ધરમપુરમાં યોજાયેલા લોક દરબારમાં લોકોના કયા કયા પ્રશ્નો કરાઈ રજુવાત.. DYSP શું બોલ્યા..
ધરમપુર: આજરોજ ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર ખાતે DYSP શ્રી A.K VARMA સાહેબની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર તાલુકાના પી.આઈ શ્રી ભોયા...
















