ભાજપના ધારાસભ્યએ જ..શહેરમાં ખુલ્લેઆમ ચાલી રહેલા ડ્રગ્સ-ગાંજા વેચાણનો કર્યો ઘટસ્ફોટ..
સુરત: ગુજરાત કોંગ્રેસના MLA જિગ્નેશ મેવાણી દ્વારા ડ્રગ્સ અને ગાંજાના વેચાણ મુદ્દે ગુજરાતમાં ચર્ચાનો વંટોળમાં સુરતમાં ભાજપના એક ધારાસભ્ય જ કહે છે કે શહેરમાં...
ધારાસભ્ય અનંત પટેલના હસ્તે ઉનાઇ ગ્રામપંચાયત દ્વારા 1,36,53,444 લાખના વિકાસના કામોનું ખાતમહુર્ત..
ઉનાઈ: ધારાસભ્ય અનંત પટેલ,સરપંચ મનીષભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમ્મર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વાંસદના ઉનાઈ/ચરવી ખાતે 1,36,53,444 લાખના વિકાસના વિકાસના કામોનું ખાતમહુર્ત કરવામાં...
ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ દારૂ,ચરસ, ગાંજા, ડ્રગ્સ વેચાણના વિરોધમા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર..
ડાંગ: આજરોજ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્ય અને ડાંગમા દારૂ,ચરસ, ગાંજા, ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનુ ખુબજ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યાના વિરોધમા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણનું ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે ઉમળકાભેર સ્વાગત..
વલસાડ: આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ આજે 12 મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે આવી...
જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર અમદાવાદમાં આકરા પ્રહાર, બાબાસાહેબના 73,000 મત કોણે રદ કરાવ્યા ?
અમદાવાદ: ગતરોજ અમદાવાદમાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના રાજકીય જીવનનો ઉલ્લેખ કરીને...
મહુવામાં પાવર ગ્રીડ તથા જેટકોની ટ્રાન્સમિશનની પસાર થતી લાઈનમાં જમીન ગુમાવનાર ખેડૂતોની મળી બેઠક
મહુવા: ગતરોજ મહુવા તાલુકાના જે જે ગામોમાંથી પાવર ગ્રીડ તથા જેટકોની ટ્રાન્સમિશન લાઈન પસાર થઈ રહી છે તે ગામના ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ખેડૂત...
‘સત્તા બધા સંસ્કાર ભૂલવી દે છે !’ પ્રો હેમંતકુમાર શાહ
હે શ્રીમાન હર્ષ સંઘવી,
હાલ ચાલી રહેલા સંસ્કાર અને અસંસ્કારના વિવાદના સંદર્ભમાં આપને આ ખુલ્લો પત્ર લખવા પ્રેરાયો છું.
કાયદાનું પાલન એ લોકશાહીનો સિદ્ધાંત તો...
સંવિધાન દિવસે આદિવાસી સમાજના આગેવાનો વલસાડ કલેકટરને વિવિધ માંગ સાથે આપ્યું આવેદનપત્ર..
વલસાડ: આજરોજ સંવિધાન દિવસ નિમિતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની 125 મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓ કરવામાં...
જર્જરિત આંગણવાડીની કલેકટરને ફરિયાદ કરી તો વલસાડ ધનોરીના સરપંચ પતિ ફરિયાદીને મારવા ઘરે પોહચી...
વલસાડ: આંગણવાડીની બિસ્માર હાલતની કલેકટરને ફરિયાદનાં સમાચાર વાયરલ થતાં ઉશ્કેરાયેલા ધનોરી ગામના સરપંચપતિ ચિરાગ પટેલે તીઘરા ગામના સામાજિક આગેવાન મુકેશ પટેલ અને એની પત્નિ...
જન્મ પ્રમાણપત્રમાં આજથી નવા નિયમો લાગુ.. મમ્મીનું નામ અને અટક લખી શકવાની સાથે શું...
ગુજરાત: જન્મ પ્રમાણપત્રની નોંધણીને લઇને મોટા બદલાવ આવ્યા છે. નિયમોમાં બદલાવ અંગે આરોગ્ય વિભાગે એડવાઈઝરી જાહેર કરી છે. બાળકના નામ સાથે માતા-પિતાના નામ બાબતે...
















