21 વર્ષીય યુવકને મશીનમાં દાણા નાખતી વખતે કરંટ લાગતાં મોત..

0
નવસારી: આંતલિયા GIDCમાં આવેલી સી-ટેલ ઇન્ફ્રા પ્રા.લિ. કંપનીમાં એક દુઃખદ ઘટના બની છે. કંપનીમાં કામ કરતા 21 વર્ષીય યુવક જીજ્ઞેશ કલ્યાણભાઈ હળપતિનું કરંટ લાગવાથી...

ભરૂચમાં 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ SSC પરીક્ષામાં જોડાયા, કલેકટરે ગુલાબથી કર્યું સ્વાગત…

0
ભરૂચ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30થી 1:15 દરમિયાન યોજાઈ રહી છે. ધોરણ...

કોરબ કંપની કેમિકલયુક્ત પાણી ઉમરગામ નંદીગામમાં છોડતા બોર-કૂવાના પાણી થયા દૂષિત.. લોકો ચામડીના રોગોના...

0
ઉમરગામ: ઉમરગામના નંદીગામમાં આવેલી કંપનીનાં દૂષિત પાણી ખુલ્લામાં છોડાતા સ્થાનિક વિસ્તારમાં આવેલા કુવા- બોરનાં પાણી પ્રદૂષિત બની ગયા છે જે પાણી જો વપરાશમાં લેવામાં...

વાંસદાના સુખાબારી ગામમાં 6,08,500 દારૂના મુદ્દામાલ સાથે ઉનાઈનો બુટલેગર મીતુ પટેલ ઝડપાયો.. બુટલેગર લાલુ...

0
વાંસદા: ગતરોજ વાંસદા પોલીસે બાતમીના આધારે સુખાબારી ગામની નહેર બાજુમાંથી એક લાખ આઠ હજારના રૂપિયાનો દારૂ ભરેલી કારને ઝડપી પાડવામાં આવી હતી જેમાંથી વાંસદા...

શિક્ષણ / આજથી બોર્ડની પરીક્ષા શરૂ, ગુજરાતના 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ…

0
ગુજરાત: આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ 10 અને 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. આ વર્ષે ધોરણ 10માં 8 લાખ...

ઝઘડિયામાં ગેરકાયદેસર રેતી ખનન લઈને મહિલા સરપંચે મનસુખ વસાવા અને મહેશ વસાવા સામે શું...

0
ઝઘડિયા: સાંસદે તથા માજી ધારાસભ્યે દમલાઇ ગામે ગેરકાયદેસર ખનીજ ખનન કરી ચોરી બાબતે ગ્રામ પંચાયતની મીલીભગત હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ત્યારે...

વાંસદાના દોલધા ગામે પેટ્રોલપંપ સામે કાર પલ્ટી મારતાં સારવારમાં ઈજાગ્રસ્ત સગીરનું મોત..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દોલધા ગામના પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે કંબોયા ગામેથી લગ્નમાંથી ઘરે પરત ફરતા કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર...

સરપંચ પતિઓ પંચાયતોમાં ક્યા હોદ્દાના આધારે સાગબારા તાલુકાની પંચાયતમાં વહીવટ કરે છે ?

0
સાગબારા: સાગબારા તાલુકામાં નાગા નામના વ્યક્તિની એજેંસીએ મનરેગામાં લાખો રૂપિયાનો કૌભાંડ કર્યો સાગબારા તાલુકામાં બહારની એજેંસીઓ આવી કરોડોનો કૌભાંડ કરે છે ત્યારે આ સરપંચ...

મનસુખ વસાવા અને મહેશ વસાવાએ ભુસ્તર અધિકારીઓની નીંદર ઉડાડી.. ઝઘડિયામાં ખનિજ ચોરી બાબતે તપાસ.....

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકો વિપુલ પ્રમાણમાં ખનિજ સંપતિ ધરાવતો હોઇ તાલુકામાં ખનિજ માફિયાઓ બેફામ બની મોટાપ્રમાણમાં ખનિજ ઉલેચી રહ્યા છે. તાલુકામાં નર્મદા નદીના વિશાળ...

આછવણી બહુચર્ચિત દુકાન વિવાદમાં કેસમાં ખેરગામ પોલીસે કયા ? ઇસમોને ફાયદો પોહચાડવા ફરિયાદ નબળી...

0
ખેરગામ: આછવણી ગામના બહુચર્ચિત દુકાન વિવાદ કેસમાં ડો.અમિત પટેલ અને શૈલેષ ગાવડાને ફાયદો પહોંચાડવા ખેરગામ પોલિસ દ્વારા બદઇરાદે યોગ્ય કલમો નહીં ઉમેરી પોતાની ફરિયાદ...