ટ્રક ચાલકે કપરાડાના બાઇક ચાલકને ટ્રક નીચે 30 ફૂટ સુધી ઘસડિયો..ટ્રક ચાલક ફરાર

0
કપરાડા: ગતરોજ કપરાડા ખાતે બપોરે આસલોના ગામમાં રહેતા વિષ્ણુ રાજુભાઈ ભાવર કપરાડાથી કામ પતાવી ઘરે જઈ રહ્યા હતા ત્યારે મૂળ ગામ ફળિયા નજીક એકલવ્ય...

કપરાડાના વારોલી તલાટની કોલક નદીનામાથી યુવકની લાશ મળી.. આત્મહત્યા પાછળ શું છે કારણ..?

0
કપરાડા: ગતરોજ વહેલી સવારે કપરાડાના વારોલી તલાટ રાઉત ફળિયા પાસેથી પસાર થતી કોલક નદીના પુલની બાજુમાં એક એક્ટિવા બિન વારસી હાલતમાં જોઈ વારોલી તલાટના...

ભરૂચના શુકલતીર્થ તલાટી કમ મંત્રી અને VCE ને 8000 ની લાંચ લેતા ACB ના...

0
ભરૂચ: ભરૂચના શુકલતીર્થના એક નાગરિક દ્વારા શુકલતીર્થ ગ્રામ પંચાયત ખાતે વારસાઈ ની કામગીરી માટે તલાટી કમ મંત્રી ને આવેદન કરેલ પરંતુ તલાટી કમ મંત્રી...

વેડછીમાં વિશિષ્ટ રીતે ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ..

0
વેડછી: લોકસેવક શ્રી જુગતરામ દવે સંસ્થાપિત,ગાંધી વિદ્યાપીઠ વેડછી,જિ.તાપી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ. 'સાહિત્ય સેતુ,વ્યારા' અને 'સ્પર્શ નૉલેજ સેન્ટર,વ્યારા'ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ગરમી અંગે આગાહી, આ જિલ્લામાં હીટવેવની ચેતવણી..

0
ગુજરાત હવામાન આગાહી: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી પડી રહી છે. કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે,...

બીલીમોરામાં ટ્રેનની અડફેટે બે યુવકોના મોત, પોલીસની ઘોર બેદરકારી, ઓળખ કર્યા વગર અંતિમ સંસ્કાર...

0
નવસારી: નવસારીનાં બીલીમોરા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતા બે યુવકનાં મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોની ઓળખ કર્યા વિના જ અંતિમ સંસ્કાર કર્યા હોવાનો...

ધરમપુરના બારસોલમાં યુવક-યુવતીનો આપઘાત..આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી લાશો…

0
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં એક યુવક અને યુવતીએ આપઘાત કરી લીધો છે. આંબાની વાડીમાં બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યાં છે. આ...

નવસારી જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિભાગોના સંકલન થકી 5222 જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત…

0
નવસારી: નવસારીમાં હાલના સમયમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હયાત જળસ્ત્રોતો જેવા કે બોર-કુવાઓને રિચાર્જ કરવા માટે નક્કર કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે. તે...

આંકલાવમાં 237 વિઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ આપી દેવાંતા ગ્રામસભામાં વિરોધ.. વલ્લભ સ્વામીના પૂતળાનું...

0
આંકલાવ: આંકલાવ તાલુકાના કહાનવાળી ગામની 237 વીઘા જમીન રાજકોટ સ્વામીનારાયણ ગુરૂકુળને આપી દેવામાં આવી છે. આ મુદ્દે ગ્રામજનોએ 10મી માર્ચના રોજ આયોજીત ખાસ ગ્રામસભામાં...

ઝઘડિયાના નાનાસાંજા ગામેથી 5.74 લાખનો ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો..1 વોન્ટેડ

0
ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ રૂપિયા 5.74 લાખનો...