હીટ વેવને ધ્યાને લઈ તાપી જીલ્લાના વ્યારા જનરલમાં સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો..
વ્યારા: તાપી જિલ્લામાં કાળઝાળ ગરમીમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બીજી તરફ તંત્ર વ્યારા જનરલ હોસ્પિટલને હીટવેવને ધ્યાનમાં...
વલસાડના તીઘરા ગામના લોકોએ વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા વલસાડ TDOને લેખિતમાં કરી રજુઆત..
વલસાડ: વિકાસનો ગુબ્બારો ફૂટ્યો એમ કહેતા લોકો કહે છે કે તીઘરા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા બાબતે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા...
તાપી જીલ્લાના વાલોડની ઉતરતી બજારમાં ઉભરાતી ગટરની સમસ્યા 1 માસથી ન ઉકેલાતા માર્ગ પર...
વાલોડ: વાલોડ નગરમાં ઉતરતી બજારથી ગણેશ મંદિર તરફ જતા નદી કિનારેના રોડ પર છેલ્લા એક માસથી વધુ સમયથી ગટરની ચેમ્બર ઉભરાય રહી છે, આ...
અંકલેશ્વરમાં સાઇકલ પર સવાર નિર્દોષ આધેડ ટ્રકની નીચે આવી જતાં બંને પગ કપાયાં…
અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઇડીસી તરફ જતાં રસ્તાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે. રસ્તાનું લેવલિંગ જાળવવામાં નહિ આવ્યું હોવાથી અકસ્માતો વધી...
વલસાડના ગુંદલાવ ગામમાં ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું થયું આયોજન..
વલસાડ: બે દિવસ પહેલા વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં નવનીતc(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના...
ખેરગામની આછવણી ગ્રામ પંચાયતમાં એજન્સીનો ભારે ભ્રષ્ટાચાર.. ડો. નિરવ પટેલે માહિતી મેળવવા કરી RTI..
ખેરગામ: ખેરગામના આછવણી ગ્રામપંચાયતના 2 રસ્તાઓમાં ગોબાચારી મળી આવતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે રસ્તાના કામો કરનાર એજન્સી પલ્લવકુમાર જયેશભાઇ પટેલ દ્વારા સમગ્ર ખેરગામ તાલુકામાં કરવામાં...
હાઈડ્રો પ્રોજેક્ટનો ભારે વિરોધ, નસવાડી સર્વે ટીમ અને પોલીસને સ્થાનિકોએ ઘેરો ઘાલ્યો.. બાદમાં ઘર્ષણ
છોટાઉદેપુર: નસવાડી તાલુકાના વાડિયા તેમજ આસપાસના 10 ગામોની આદીવાસીની જમીનો ઉપર કેન્દ્ર સરકાર દ્વારા હાઇડ્રો પ્રોજેક્ટ નાખવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે...
ગુજરાતમાં પ્રથમ વખત દનદવ માર્શલ આર્ટમાં ધરમપુરના 25 બાળકોએ દેખાડી પ્રતિભા.. પ્રમાણપત્રો આપી કરાયા...
ધરમપુર: ગુજરાત રાજ્યમાં પ્રથમવાર દનદવ માર્શલ આર્ટ દ્વારા બ્લેક બેલ્ટની પરીક્ષા લેવામા આવી જેમા રાજ્યમાંથી પચ્ચીસ જેટલા વિદ્યાર્થીઓ બ્લેક બેલ્ટ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ વલસાડ...
અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં 21 વર્ષીય યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાધો..
અંકલેશ્વર: અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં એક યુવતીના આપઘાતની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. 22મી એપ્રિલના રોજ 21 વર્ષીય કિરણબેન અરવિંદ વસાવાએ પોતાના...
આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબીના રાષ્ટ્રીય મહાસંમેલન કેન્દ્રીય કોરની મળી વાંસદામાં બેઠક..
વાંસદા: 20 એપ્રિલ થી અગામી 27 એપ્રિલ 2025 સુધી રાષ્ટ્રીય મહાસંમેલન વૈચારિક એકતા મહાસંમેલન મહારાષ્ટ્રના જ્વ્હાર ખાતે પાલઘર જીલ્લામાં યોજાનાર તે અંતર્ગત આદિવાસી સમુદાયના...
















