કપરાડા તાલુકામાં પણ ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે નુકશાનીનું આગમન…

0
કપરાડા: કપરાડા તાલુકામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઇ કેટલાક વિસ્તારોમાં વૃક્ષ અને વીજ.પોલ.જમીન દોસ્ત થવાની ઘટના પણ બની હતી....

ઉમરગામમાં પવન સાથે મોડી સાંજે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશય…

0
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં મંગળવારની મોડી સાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાય થતાં ખાનગી તેમજ વીજ વિભાગની મિલકતને વ્યાપક નુકસાન થવા...

નવસારીમાં બપોરના સમયે પતરા ઉડ્યા, અનેક વૃક્ષો ધરાશય અંડરપાસમાં પાણી…

નવસારી: નવસારી હવામાન ખાતાની વરસાદની આગાહી બાદ સોમવારે સાંજે અને મંગળવારના રોજ બપોરે કમોસમી વરસાદે ધબધબાટી બોલાવી હતી. બપોરે 3 વાગ્યાના અરસામાં પહેલા વાવાઝોડું...

નવસારીના કરાડીમાં વધુ 3 હેકટરમાં ઝીંગાના તળાવો દૂર કરાયા…

નવસારી: કરાંખટ બાદ સતત બીજા દિવસે જલાલપોર તાલુકાના કરાડી ગામે વધુ 3 હેકટરમાં ગેરકાયદે ઝીંગાના તળાવ મામલતદારે દૂર કર્યા હતા. Decision News ને મળેલી માહિતી...

માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે મિલન, વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરે પાલઘરની મહિલાને પતિ...

0
વલસાડ: વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરે એક માનસિક અસ્વસ્થ મહિલાને તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા ૨૫મી એપ્રિલ ૨૦૨૫ના...

વલસાડ-નવસારી-ડાંગમાં કેરીના પાકને નુકસાન, સાંસદ ધવલ પટેલે વળતરની માગણી કરી…

0
વલસાડ-નવસારી-ડાંગ: રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ સહિત સમગ્ર રાજ્યમાં 8મી મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. મંગળવારે બપોર બાદ વલસાડ,...

ધરમપુરના બીલપૂડી ગામમાં રૂઢિગત ગ્રામસભાનું થયું આયોજન, જળ જંગલ જમીનના મહત્વના લેવાયા નિર્ણયો..

0
ધરમપુર: વર્તમાન સમયમાં જ્યારે આદિવાસી સમાજના જળ જંગલ જમીનના હક અધિકારો લૂંટાઈ રહ્યાંની લોક બૂમો પડી રહી છે ત્યારે ગઈકાલ રાત્રે ધરમપુર તાલુકાના બીલપુડી...

આહવા તાલુકાની કડમાળ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની ગંધ, પેપર પર કામ અને JCBથી લેવલિંગ!

0
આહવા: આહવા તાલુકાની વિભાજન પામેલી કડમાળ ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વહીવટદાર હસ્તક...

ભરૂચના તવરા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ 5 કિમી સુધી ટ્રાફિકજામ થતાં લોકો...

0
ભરૂચ: ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલાં શુકલતીર્થ, ઝનોર, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોડતી હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં...

સુરતમાં 1.60 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ગઈ, જેમાંથી 67246નું વીજ બિલ ઝીરો...

0
સુરત: DGVCL માં સોલાર પેનલ લગાવનારા ઘરેલુ ગ્રાહકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વર્ષ 2016થી 2024 સુધીમાં DGVCLના કાર્યક્ષેત્રમાં 1.60 લાખથી વધુ ઘરો પર...