રાજપીપલા કેવડિયા કાર્નિવલ-25 અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના તીરે, સૂર સમીપે થીમ પર આધારિત...
રાજપીપલા: રાજપીપલા કેવડિયા કાર્નિવલ-25 અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ નર્મદાના તીરે, સૂર સમીપે થીમ પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાની રમઝટ જામી જેમાં સાંસ્કૃતિક કાર્યકમો સાથે...
જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પરથી ભારદારી વાહનોના પસાર કરવામાં પ્રતિબંધથી મીઠા- ઈંટ ઉત્પાદકોને...
ભરૂચ: જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પરથી ભારદારી વાહનોના પસાર કરવામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે .જેને લઈને જંબુસરમાં ઇંટોના ભથ્થા ચલાવતા ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા...
ગુજરાત યુનિ. સમરસ ગર્લ્સ હોસ્ટેલની આસપાસ ગંદા પાણીનો નર્કાગાર જેવી સ્થિતિ.. શું આપી...
અમદાવાદ: છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બનાવવામાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભારે પાણી ભરાયા હોવાના કારણે વિધાર્થિનીઓને ભારે મુશ્કેલી નડી રહી છે....
હવે લોકોના મુદ્દાને મળશે અવાજ: ગુજરાત કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણી અને અનંત પટેલની પ્રવક્તા તરીકે...
અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિરણૂક, કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલ, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે નિમણૂક,...
73AA જમીન પરવાનગીઓને લઈને તાપી કલેકટરને પત્ર લખી ધારાસભ્ય મોહન ઢોડિયાએ શું ઉઠાવ્યા ગંભીર...
તાપી: આજરોજ તાપીના વાલોડ-મહુવા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાપી કલેક્ટરને એક પત્ર લખી 73AA હેઠળના જમીન વેચાણ અંગે સંકલન સમિતિની મંજૂરી અને પ્રક્રિયા...
પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના રદ કે ચાલુ..? ધરમપુરમાં Decision News નો આદિવાસી લોકો સાથેની...
ધરમપુર: ગુજરાત અને મહારાષ્ટ્રની નદીઓને જોડતી પાર-તાપી-નર્મદા રીવર લિંક યોજનાને રદ કરવાની રાજ્ય સરકારે મે-2022માં જાહેરાત કરી હોવા છતાં કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા...
રાજપીપળામાં વીજળીના થાંભલામાંથી કરંટ ઉતરતા એક ગાયનું ઘટના સ્થળે જ મોત..
નર્મદા: નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે રાજપીપળામાં વરસાદ વચ્ચે વડિયા ગ્રામ પંચાયત હેઠળની ગેલેક્સી સોસાયટી પાસે...
નવસારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત…નવસારીમાં 1.47 ઇંચ
નવસારી: નવસારી જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાત્રે સારો વરસાદ નોંધાયો છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.નવસારી શહેરમાં ધોધમાર...
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી..
ભરૂચ: ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક...
આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના નિર્ણયને સરકારે ભારે વિરોધને કારણે કર્યો રદ.. પરિપત્ર જાહેર
ગુજરાત: નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો હતો. શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરાયો હતો. નાયબ શિક્ષણ સચિવે પરિપત્ર રદ કર્યો હતો.આખરે...
















