ગર્ભાશયના મુખના કેન્સર રોકથામ માટે HPV રસીકરણ અભિયાનનો ચીખલી તાલુકાના વેલણપૂર PHC માંથી શુભારંભ..
ચીખલી: ગતરોજ વેલણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) ની રોકથામ માટે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ...
આદિવાસી પ્રોફેસર વસંત ગામીતે 60 વર્ષની વયે PH.D પૂર્ણ કરી રચ્યો પ્રેરણાદાયી ઇતિહાસ..
તાપી: શીખવાની કોઈ ઉંમર હોતી નથી તેવું સાબિત કરતાં વ્યારાના 60 વર્ષીય પ્રોફેસર વસંત ગામીતે પીએચડીની ડિગ્રી મેળવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે....
દક્ષિણ ગુજરાત: હોળી અહીં માત્ર એક ઉત્સવ નથી તે પૂર્વજોની યાદ, દેવતાઓની આરાધના અને...
દક્ષિણ ગુજરાત: ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક તહેવાર માત્ર આનંદ અને ઉત્સવ નથી, પરંતુ સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનો જીવંત અંશ છે. જો મોટા...
તાલુકા/જિલ્લા પંચાયતનું ચુંટણીઓ સમાજ માટે યોગદાન આપવાનો આ એક યુવાનો માટે અમુલ્ય અને સોનેરી...
વલસાડ- ડાંગના આમ આદમી પાર્ટી પ્રભારી કમલેશ પટેલ કહે છે.. જેમનામાં જોમ જુસ્સો, સાહસ અને સમજદારી હોય, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય,...
ડેડીયાપાડામાં હર્ષ સંઘવીના હાથે ખેસ ધારણ કરી ડો. પ્રફુલ વસાવા અને રાજ વસાવા જોડાયા...
ડેડીયાપાડા: ગતરોજ ડેડીયાપાડા ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા સ્થાને તથા ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં ડૉ.પ્રફુલ...
ધોરણ 10/12 ની પરીક્ષાઓના ટાણે સુબીરના પીપલદહાડમાં વારંવાર વીજકાપથી વિદ્યાર્થીઓ દીવા તળે વાંચવા મજબુર..
સુબીર : દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગત તા 18/02/2026ના રોજ આખો દિવસ સવારે 9 વાગ્યે થી સાંજે 5 વાગ્યે સુધી વીજ કાપ મૂકી...
ખેતીકામ કરી રહેલા ચીખલીના ખાંભડા ગામના એક ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો.. ગ્રામજનો શું કહે...
ચીખલી: દિવસે ને દિવસે ગામડાઓમાં દીપડાઓના હુમલાઓની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગતરોજ ચીખલી તાલુકાના ખાંભડા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા એક વૃદ્ધ...
વાંસદાના હવસખોર દિશાંત કમલેશ ઠાકોરનું વાંસદા પોલીસ સરઘસ કેમ નથી કાઢતી.. શું કહે છે...
વાંસદા: નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મહુવાસની શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના કેમ્પસ ડિરેક્ટર હવસખોર દિશાંત કમલેશ ઠાકોર વિરુદ્ધ આદિવાસી સમુદાયની સગીર વિદ્યાર્થિનીને છેડતી...
બઢતીના હુકમમા આદિવાસી સમાજને થયેલ અન્યાય મદ્દે SAS દ્વારા આદિજાતિ મંત્રીશ્રી નરેશ પટેલ રજૂઆત....
નવસારી: ગુજરાત રાજયના મહેસુલ વિભાગ દ્વારા તા.13/02/2026 ના રોજ 165 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર બનાવાયા હતા. તેમાં એસ.ટી નાં કર્મચારીને બઢતીમાંથી બાકાત રાખવામાં...
SAS દ્વારા નવસારીના ચોવીસી ખાતે આગજનીમા બરબાદ થયેલા હળપતી પરિવારના ઘરનું કરાયું નવનિર્માણ..
નવસારી: આજરોજ નવસારીના ચોવીસી ખાતે ગત ડિસેમ્બર મહિનામાં આગજનીની ઘટનામાં બધું તબાહ થઇ જતા પ્રકાશ હળપતીનો પરીવાર રસ્તા પર આવી ગયો હતો.નવસારી મહાનગરપાલિકાના સીટી...
















