નવસારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત…નવસારીમાં 1.47 ઇંચ
નવસારી: નવસારી જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાત્રે સારો વરસાદ નોંધાયો છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.નવસારી શહેરમાં ધોધમાર...
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી..
ભરૂચ: ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક...
આખરે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાના નિર્ણયને સરકારે ભારે વિરોધને કારણે કર્યો રદ.. પરિપત્ર જાહેર
ગુજરાત: નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો હતો. શાળાઓમાં નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરાયો હતો. નાયબ શિક્ષણ સચિવે પરિપત્ર રદ કર્યો હતો.આખરે...
ભરૂચમાં 90 કરોડના ખર્ચે 2135 X 45 મીટર લાંબો રનવે બનીને તૈયાર.. પાંચમા ક્રમની...
ભરૂચ: ભરૂચ અને અંકલેશ્વરમાં નેશનલ હાઇવેને અડીને અમરતપુરા ગામ પાસે હવાઇપટ્ટીનું પહેલાં તબકકાનું કામ પૂર્ણ થયું છે. અહીં 90 કરોડના ખર્ચે 2135 X 45...
નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા સુપા-કુરેલ ગામને જોડતો લો લેવલ બ્રિજ છેલ્લા બે...
નવસારી: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી, સુરત અને તાપી જિલ્લાના વિસ્તારોમાં વરસાદ વરસતા પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધી છે. પૂર્ણા નદીના...
વલસાડ રેલવે સ્ટેશનને વંદે ભારત સ્ટોપેજની મંજૂરી બાદ સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલીઝંડી...
વલસાડ: વલસાડને વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ અપાવવા PM નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ,રેલવે અધિકારીઓને સતત રજૂઆતોના અંતે વલસાડ રેલવે સ્ટેશનને વંદે ભારત...
વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો..
વલસાડ: સોશિયલ મીડિયામાં વાઈરલ થવાની ચકરમાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો...
ધરમપુરના સ્નેક રિસર્ચ સેન્ટરની પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ લીધી મુલાકાત..
ધરમપુર: ધરમપુરના WHOની ગાઈડલાઇન મુજબના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના સ્નેક રિસર્ચ સેન્ટર ધરમપુરમાં ઉપસ્થિત ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા તથા અગ્ર મુખ્ય...
વાલિયાની UPL યુનિવર્સિટીના વિધાર્થીઓની કોલેજ બહાર માર-મારી.. નોંધાઈ પોલીસમાં ફરિયાદ..
વાલિયા: આજરોજ વાલિયા તાલુકાના વટારીયા ગામે આવેલ એક કોલેજમાં અભ્યાસ કરતા ચાર જેટલા વિધાથીઓએ સામાન્ય બોલાચાલીમાં એક અન્ય વિધ્યાર્થીને કોલેજ બહાર માર મારતા ગંભીર...
ખેરગામ તાલુકા મહાકુંભમાં અને શિષ્યવૃતિ પરીક્ષામાં અવવલ સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનું કરાયું સન્માન..
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકા મહાકુંભમાં અને શિષ્યવૃતિ પરીક્ષામાં અવવલ સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનું આદિવાસી સમાજના યુથલીડર ડો. નીરવ પટેલ અને ડો. દિવ્યાગીબેન પટેલ દ્વારા છાંયડો...
















