ભરૂચથી અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર કોન્ટ્રાક્ટરે રાતોરાત બમ્પર બનાવ્યા અને સફેદ...
ભરૂચ: ભરૂચથી અંકલેશ્વર તરફના જુના નેશનલ હાઇવે નંબર 8 પર ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત બનાવવામાં આવેલા બમ્પરથી અનેક અકસ્માત સર્જાયા...
વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી..પોતાના માનવતાવાદી કાર્યોથી લોકોના દિલ...
વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ અધીક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુરત ખાતે બદલી થતાં બુધવારે વલસાડમાં વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત...
ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે માર્ગ પર પાણી ભરાતા મહિલાઓ અને બાળકોને જીવના જોખમે રસ્તો...
ઉમરગામ: ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગામની એક ગંભીર સમસ્યા સામે આવી છે.અહીં માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ અટવાયા હતા.
ખતલવાડા વારલીવાડ ફળિયાથી સંજાણ-બંદર માછીવાડ ફળિયા...
પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીમાં કાર તણાતા માતા-પુત્રીના મોત..
વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગતરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી. તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીમાં એક કાર તણાઈ ગઈ હતી....
ધરમપુરના માલનપાડામાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે માલવાહક ટ્રકના બોલ્ટ તૂટી જતા બે વ્હીલ...
ધરમપુર: ધરમપુરના માલનપાડામાં શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે એક માલવાહક ટ્રકની ક્લીનર સાઈડના પાછળના વ્હિલના દસ બોલ્ટ તૂટી જતા બે વ્હિલ બહાર આવી ગયા...
આદિવાસી સમાજ પર કાળો ધબ્બા સમાન પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામીત..
વ્યારા: ગતરોજ તાપી જિલ્લા ACBએ SC-ST સેલના મહિલા DySP નીકીતા શીરોયા અને પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામીત સામે 1.50 લાખ લાંચ લેતા રંગે હાથ પકડી...
બીલીમોરાની કવયિત્રી હર્ષવી પટેલનું યુવા શાયરો માટેનો ‘શયદા એવોર્ડ’ કરાયું બહુમાન..
બીલીમોરા: હર્ષવી પટેલ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં HTAT તરીકે ફરજ બજાવતા બીલીમોરાની પ્રતિભાશાળી કવયિત્રી હર્ષવી પટેલને યુવા શાયરો માટે 'શયદા એવોર્ડ' થી સન્માનિત કરવામાં...
વ્યારાના DYSP નિકિતા શિરોયા દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ACB હાથે પકડાઈ.. જાણો સમગ્ર...
વ્યારા: તાજા જાણકારી મળ્યા મુજબ વ્યારા તાલુકામાં એટ્રોસિટી અંતર્ગત થયેલી ફરિયાદમાં ધરપકડ નહી કરવા માટે DYSP નિકિતા શિરોયા દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા કાકરાપાર...
ગુજરાત વિધાનસભાનાં પોડિયમમાં કરોડો આદિવાસીઓના સ્વાભિમાનનાં પ્રતિક બિરસા મુંડાનું તૈલચિત્ર મુકવામાં આવે: ગોપાલ ઈટાલીયા
ગુજરાત: ગુજરાત વિધાનસભાનાં પોડિયમમાં ગુજરાતના કરોડો આદિવાસીઓનાં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સ્વાભિમાનનાં પ્રતિક બિરસા મુંડાનું તૈલચિત્ર મુકવા માટેની માંગ પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયા દ્વારા...
ધોધમાર વરસાદ વચ્ચે ‘વઘઇમાં પોલીસ દમનના વિરોધમાં’ આદિવાસી સમાજની જન આક્રોશ રેલી..
વઘઇ: આજરોજ ધોધમાર વરસતા વરસાદમાં વઘઇ ખાતે પોલીસ દમનના વિરોધમાં આદિવાસી જન આક્રોશ રેલીનું આયોજન વઘઇ ચાર રસ્તા થી મામલતદાર કચેરી સુધી પાર તાપી...
















