ધરમપુર તાલુકાના કેળવણી અને ચિચોઝર ગામોને જોડતી લાવણી નદી પર બનેલો લો લાઇન કોઝવે...
વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે તાલુકાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. કેળવણી અને ચિચોઝર...
ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર 15 દિવસમાં મરામત ન થાય તો પ્રતીક...
ભરૂચ: ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઇવે-48 પર મોટા ખાડાઓ અને પુલોની નાજુક સ્થિતિ મામલે સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ આગળ આવ્યા છે. તેમણે માર્ગ...
ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા “વોટ ચોર, ગદ્દી છોડ” આંદોલન અંતર્ગત વિરોધ પ્રદર્શન..
ડાંગ: ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સ્નેહલ ઠાકરેના નેતૃત્વ હેઠળ આજે ડાંગ જિલ્લામાં “વોટ ચોર, ગદ્દી છોડ” ના નારા સાથે એક વિરોધ પ્રદર્શનનું...
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 46 મિમી..
વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 46 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 2010.17 મિમી વરસાદ થયો...
હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડતાં નાસ્તાની બંને કેબીન પડી ગયા..જાનહાનિ...
અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામમાં બસ સ્ટેન્ડ પર વૃક્ષ તૂટી પડયું હતું. વરસાદ અને ભારે પવનના કારણે વૃક્ષ પડતા નાસ્તાની બે કેબીન પડી ગયા હતા....
કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો પાણીના ધસમસતો પ્રવાહમાં ડૂબી જતાં અવરજવર બંધ..
વલસાડ: વલસાડ જીલ્લાના ધરમપુર -કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસામાં રસ્તાઓ પર પાણી ઓવરફ્લો થતા ગ્રામીણ પ્રજાને હાલાકી ભોગવવી પડી રહી છે.કપરાડા તાલુકાના આસલોણા ગામે રસ્તો...
સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધું ખાડીમાં ઠલવાઈ..દરિયાઈ જીવ સુષ્ટિ નાશ...
સરીગામ: સરીગામ જીઆઇડીસીની કેમિકલ કંપનીઓનું પ્રદૂષિત પાણી પમ્પિંગ સ્ટેશનથી સીધેસીધું ટોકર ખાડી થઈ ખતલવાડા અરબી સમુદ્રમાં ઠલવાતું હોવાથી દરિયાઈ જીવ સુષ્ટિ નાશ થવાના એંધાણ...
ડાંગીજનોની લાગણી અને માંગણી મુજબના માર્ગો મંજુર કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા આદિવાસી...
ડાંગ: ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગો અને પુલોની જરૂરિયાતને ધ્યાને લેતા ડાંગના આદિવાસી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ફળદાયી રજુઆતનો મુખ્યમંત્રી...
ધરમપુરમાં ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકામાં ગણપતિદાદાની મૂર્તિ વિતરણ ઉત્સવ 2025 અંતર્ગત ધરમપુર ધર્મજાગરણ સમન્વય–વલસાડ જિલ્લા દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ મંડળોને 300 જેટલી ગણપતિ દાદાની મૂર્તિનું વિતરણ...
વલસાડ જિલ્લા અને તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ થયું આયોજન..
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની સૂચના મુજબ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા અને શહેર મંડળના શક્તિકેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનુ આયોજન વલસાડ તાલુકા...
















