અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 11 વર્ષનો બાળકને ગણતરીના સમયમાં શોધી,પરિવાર સાથે મિલન કરાવ્યું..

0
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી 11 વર્ષનો એક બાળક કોઈ કારણસર માઠું લાગી આવતા પોતાની સાઈકલ લઈને ઘરેથી નીકળી ગયો હતો. બાળકના વાલીએ અંકલેશ્વર GIDC...

વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ નજીક હોટલમાં દરોડ પાડતા ₹1.29 કરોડની ચોરીના પર્દાફાશ..

0
વલસાડ: વલસાડ રૂરલ પોલીસે સરોધી ગામ નજીક શ્રીસાંઈ આઈમાતા હોટલમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે હોટલ કમ્પાઉન્ડમાં દરોડો...

વલસાડના કાંજણ રણછોડ ગામમાં સ્મશાનને જવાનો રસ્તો ન હોવાના કારણે મૃતદેહ કીચડમાંથી લઈને જવું...

0
વલસાડ: વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના વણજાર ફળિયામાં રહેતા 83 વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે...

વાપીમાં નાના બાળકોએ શ્રીગણેશજીની સ્થાપના અને વિધિ યુટ્યુબથી જ કરી…ભગવાનને પ્રેમની જરૂર છે વિધિની...

0
વાપી: વાપીમાં નાના બાળકોએ શ્રીગણેશજીની સ્થાપના કરવા માટે 1800 રૂપિયાની ઉઘરાણી કરી હતી. જોકે સ્થાપના માટે પંડિતે 2500 રૂપિયાની માંગણી કરતા તેઓ અસમંજસમાં મુકાયા...

નવસારીમાં વિરાવળ પુર્ણા નદીને કિનારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા..

0
નવસારી: નવસારીમાં ભક્તિભાવથી વિધ્નહર્તાનું સ્થાપન કરાયા બાદ આજે માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. લોકોની ભક્તિ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ કૃત્રિમ...

બીલીમોરા સોમનાથ મંદિર મેળામાં રાઈડ અકસ્માત: ઓપરેટરનું સારવાર દરમિયાન 10 દિવસ બાદ મોત, ત્રણ...

0
બીલીમોરા: બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર મેળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મેળામાં લાગવવામાં આવેલી ટાવર રાઈડના ઓપરેટર ઋષિકેશ વાઘમારેનું સારવાર દરમિયાન મોત...

પત્રકારોની સુરક્ષાને ઉદ્દેશી મુખ્યમંત્રીને કલ્પેશ પટેલની ધરમપુર પ્રાંતને રજુવાત.. શું હતી મુખ્ય માંગ..

0
ધરમપુર: ગતરોજ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી શ્રી ને પ્રાંત અધિકારી શ્રી ધરમપુર મારફત લોકશાહીના ચોથા આધારસ્તંભ તરીકે પત્રકારોને જરૂરી રક્ષણ આપવા બાબત રજુઆત કરવામાં આવી...

વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાયો..ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદની પેટર્ન બદલાવાને કારણે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 35 અને મેલેરિયાના 10 કેસ નોંધાયા છે....

નવસારીના મુનસાડ ગામમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે..ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..

0
નવસારી: નવસારીના મુનસાડ ગામમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી રાજુ હળપતિએ તેની લિવ-ઈન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુથી હત્યા કરી...

વલસાડમાં ગણેશોત્સવને લઈ SP જાડેજાએ DJ સંચાલકો અને ગણેશ મંડળોને માર્ગદર્શિકા આપી..

0
વલસાડ: વલસાડમાં આગામી ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને એસપી યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના ગણેશ મંડળના આયોજકો અને DJ સંચાલકો ઉપસ્થિત...