સુરત જિલ્લાના આયોજન મંડળની બેઠકમાં જનસુવિધાના વિકાસ માટેના કામો મંજૂર કર્યાં.

0
સુરત: મારા પ્રભારી જિલ્લા સુરતના જિલ્લા સેવા સદન ખાતે સુરત જિલ્લા આયોજન મંડળની બેઠક યોજી વર્ષ 2025-2026 માટે રૂ. 1344 લાખના 448 જનસુવિધાના વિકાસ...

મહુવા તાલુકા વિકાસ અધિકારીને ઓફિસમાં માર માર્યાની ફરિયાદ.. પોલીસ તપાસ શરૂ

0
મહુવા: આજરોજ મહુવાના તાલુકા વિકાસ અધિકારીTDO પર ફરીવાર હુમલો થયાની ઘટના સામે આવી છે. મહુવાના TDO પર શેખપુર તાલુકા પંચાયતના સભ્યએ હુમલો કર્યો હતો....

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ-એટેકથી મોત..

0
સુરત: સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ-એટેકથી...

8 ની વિદ્યાર્થિનીને ફ્રી ન ભરી તો શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી અપમાનિત...

0
સુરત: ધો.8માં ભણતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. વિધાર્થિનીના પરિવારે સ્કૂલ સંચાલકો પર ચૉકાવનારા આક્ષેપો કર્યાં છે....

4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ થયાનું આવ્યું સામે.. બાળકી રડતા રડતા આવી ઘરે.. જાણો...

0
પલસાણા: એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને...

દક્ષિણ ગુજરાત યુનિ. 60 વર્ષની ઉજવણી સ્વરૂપે ઉચ્ચ અભ્યાસ ઈચ્છતા વિદ્યાર્થીઓને સંશોધન દરખાસ્ત તૈયાર...

0
સુરત: દક્ષિણ ગુજરાત યુનિ.સફળ અને મીઠા ફળ સ્વરૂપે જ્ઞાન આપતી યુનિવર્સિટી જેની છત્રછાયા હેઠળ સાઉથ ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ મેળવી શકે છે ત્યારે 17...

ભેસ્તાનના યુવકની કોહવાયેલી હાલતમાં મળી લાશ.. હત્યા થયાની સંભાવના.. PM બાદ બહાર આવશે સત્ય

0
સુરત: ગતરોજ રાત્રે નીલકંઠના પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી કે નીલકંઠ રૂમની બહાર આવ્યો નથી. નીલકંઠ જે રૂમમાં રહેતો હતો ત્યાંથી ખૂબ જ...

સુરતમાં હાસ્ય કલાકારના લગ્ન પ્રસંગમાં 3000 થી વધુ લોકોનો અંગદાનનો સંકલ્પ..

0
સુરત: સુરતમાં અમરોલી સ્થિત છાપરાભાઠા વિસ્તારમાં ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારમાં તળાવીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમા સમાજિક જાગૃતિ માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું...

ઉમરપાડામાં ચારણીના 3 ખેતરમાં મોટર અને કેબલ વાયરની ચોરી..

0
ઉમરપાડા: પાકોમાં પાણી આપવાના સમયે ચોરી થતાં મુશ્કેલી ઉમરપાડા તાલુકાના ચારણી ગામના ખેડૂત ભરતભાઈ સોનજીભાઈ વસાવાએ પોતાના ખેતરમાં કૃષિપાકને પાણી પાવા માટે ખેતર નજીકની...

આદિવાસી સંસ્કૃતિને જાળવવા દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સીટીમાં બનાવાશે રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય..

0
સુરત: દક્ષિણ ગુજરાત નર્મદ યુનિવર્સીટીમાં આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવવા અને રક્ષણ કરવા આદિવાસી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે, તે રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય...