સુરતમાં એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક બે બાઈકને અડફેટે લીધી..
સુરત: આજેરોજ સવારે સુરત જિલ્લામાંથી સુરત સ્ટેશન તરફ આવતી એસટી બસને અકસ્માત નડયો હતો. એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક બે બાઈકને અડફેટે લીધી...
ઉમરપાડા વનવિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસીઓને લઈને અખિલ ચૌધરીની લોક બેઠક..
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના વડપાડા રેન્જમાં વન વિભાગ દ્વારા ઉકાઈ ડેમના વિસ્થાપિત આદિવાસી પરિવારો ને નોટિસ કે લેખિત વ્યક્તિગત જાણ વગર આશરે 200 થી...
માંગરોળ તાલુકાના બોરીયા ગામે પરંપરાગત આદિવાસી રિવાજો આજે પણ યથાવત..
સુરત: માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગામબંદી કરવામાં આવી. "બંદી" નો સામાન્ય અર્થ બંધ કરવું એવો થાય છે. કેટલાક વિસ્તારોમાં એ ગામબંધી તરીકે પણ ઓળખાય...
PM કિસાન યોજના સહિતના લાભ માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય .. ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો...
સુરત: સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ 10 જુલાઈ, 2025 સુધીમાં 'ફાર્મર રજિસ્ટ્રી' (ખેડૂત નોંધણી) નહીં કરાવે, તો...
સુરતમાં DGVCL ઘૂટણી પાડતા કોંગ્રેસ કે આપના નેતા નહીં.. આદિવાસી ‘માં’ ના બે દીકરાઓ.....
સુરત: ગતરોજ બે આદિવાસી નેતાઓ વિધાર્થીઓને ન્યાય અપાવવા સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની સામે ઉતાર્યા અને તેમની દલીલો સામે DGVCL ઘૂટણીએ પડી...
સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.6 પર આરપીએફ જવાન બાઈક ચલાવતો ઝડપાયો…
સુરત: સુરતના ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સનો એક જવાન બાઈક ચલાવતો નજરે...
સુરતમાં બે યુવકોના પટકાવાથી મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી..
સુરત: સુરતમાં બે યુવકોના પટકાવાથી મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેડરોડ વિસ્તારમાં ઘરમાં પાણી પડતું હોવાથી 45 વર્ષીય યુવક છાપરા પર ચડી...
સુરતની મોડેલ અંજલિનો આત્મહત્યાનો ઉકેલાયો ભેદ.. કોણ છે જવાબદાર
સુરત: મોડેલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે પ્રેમી ચિંતને ત્રાસ આપતા આત્મહત્યા કરી હતી. પ્રેમ સંબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો અંજલિ શેડયુલ...
સુરત કલેકટરને આવેદનપત્ર આપી તબીબોની જેમ શિક્ષકો માટે પણ વિશેષ કાયદાની માંગ કરી…
સુરત: અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા...
ઉમરપાડાના એક્શન યુવા ગૃપ વતી વન મહોત્સવ 2025 થીમ: “પ્રકૃતિ સાથે બંધાયેલો ભવિષ્ય” વૃક્ષારોપણ...
ઉમરપાડા: ઉમરપાડા તાલુકાના ગુલીઉમર દ્રારા એક્શન યુવા ગ્રુપ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યો દ્વારા આજે સવારે વૃક્ષારોપણ...
















