ડાંગના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને લેખન સામગ્રી આપી તો એમના ચહેરા ઉપર આવેલી ખુશી જોઈ ખરેખર...
ડાંગ: 'છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું ને શ્રીમંતોના કબરો પર ઘી ના દીવા થાય છે" આ પંક્તિ આજે દક્ષીણ ગુજરાતના 95 આદિવાસી વિસ્તારના...
સપ્તશ્રૃંગી માતા મંદિર જતા ઘાટમાર્ગમાં ડ્રાઈવરે સ્ટિયરીંગ સંતુલન ગુમાવતા બસ ખીણમાં ખાબકી.. 1 મહિલાનું...
સાપુતારા: ચોમાસાં દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે સપ્તશ્રૃંગી માતા મંદિર જતા ઘાટમાર્ગમાં મહારાષ્ટ્ર નિગમની એસટી બસ ખીણમાં ખાબકી હતી જેમાં એક...
સરકારી માધ્યમિક શાળા પીપલાઈદેવી ખાતે “વિશ્વ વસ્તી દિવસ” ની ઉજવણી કરાઇ…
આહવા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની સરકારી માધ્યમિક શાળા, પીપલાઈદેવી ખાતે તા. 11 જુલાઈ ના રોજ "વિશ્વ વસ્તી દિવસ"ની ઉજવણી કરાઇ હતી. આ દિન નિમિત્તે...
વઘઇ તાલુકાના નાનાપાડાં ગામમાં પરણિત મહિલાની હત્યા..
વઘઇ: આદિવાસી વિસ્તારોમાં પણ હત્યા કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગતરોજ વઘઈ તાલુકાના નાનાપાડાં ગામમાં હત્યામાં એક પરણિત મહિલાની હત્યાને અંજામ આપવાનો કિસ્સો...
ડાંગ જિલ્લામાં વરસાદનો વિરામ.. ગઈ કાલ સાંજના છ થી આજે સવારે છ વાગ્યા સુધી...
આહવા: વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદ બાદ, ગઈ કાલ બપોર પછી વરસાદનું જોર ઘટતા તમામ માર્ગો કે જ્યાં વરસાદી પાણી...
પહેલા વરસાદમાં જ સોનગઢ- આહવા નેશનલ હાઈવે ધોવાયો.. પ્રિમોન્સુનમાં હાઈવે ઇજનેરને જાણ કરાઈ છતાં...
ડાંગ: વર્તમાન સમયમાં અવિરત ધોધમાર વરસી રહેલા વરસાદમાં ડાંગ જિલ્લામાં ઠેર ઠેર ભુસ્ખલન થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સોનગઢથી ડાંગના બરડીપાડા, મહાલ...
‘વરસાદ કે વાવાછોડામાં તુટી પડે પછી નવા વીજપોલ નાંખી આપીશું’ આહવા વીજકંપનીના નફફટ અધિકારીઓ..
આહવા: ‘વરસાદ કે વાવાછોડામાં તુટી પડે પછી નવા વીજપોલ નાંખી આપીશું’ આ બેદરકાર અને નફફટ જવાબ આપ્યો છે આહવા વીજકંપનીના અધિકારીઓએ.. એનો મતલબ કે...
ફરી એક વખત પાર તાપી લીંક યોજના હેઠળ સર્વે થયાની વઘઈમાં હિલચાલ.. આદિવાસી લોકો...
વઘઈ: ફરી એક વખત પાર તાપી લીંક યોજના હેઠળ સર્વે થયાની વઘઈમાં હિલચાલ થઇ હોવાનું લોકો કહી રહ્યા છે વાત એમ બની કે વઘઈ...
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની વધુ એક સફળ કિસ્સો ડાંગના નાંદનપેડા ગામમાંથી આવ્યો સામે..
આહવા: શાળાના બાળકો સહિત આંગણવાડીના ભૂલકાઓ, અને ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો માટે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) આશીર્વાદરુપ પુરવાર...
ત્રણેય સંતાનો કોઈ કામધંધો ન કરતાં માનશીક તણાવમાં પિતાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
આહવા: ગતરોજ આહવાના દેવલપાડા ગામના વસંતભાઈ યેશુભાઈ બાગુલે ત્રણ સંતાન હોવા છતાં ત્રણેય જણ કોઈપણ પ્રકારના કામ ધંધા કરતા ન હોવાથી માનશીક રીતે તણાવમાં...
















