ઉમરપાડા: ગત રવિવારના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડગામના જંગલમાં ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ નજરે પડતા સ્થાનિક પોલીસને જાણ કરી હતી જેને લઇતપાસ કરતાં મૃત સગીરા ઉમરપાડા ની હોવાનું જાણવા મળ્યું હતું. મૃત્યુદર મળ્યા ના ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થઈ ગઈ ગત 20 તારીખના રોજ સગીરા જંગલમાં ગયો ચરાવવા ગઈ હતી તે દરમિયાન રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી જેને લઇ પરિવારજનો શોધખો પણ હાથ ધરી હતી. ત્યારે ચાર દિવસ ડી કમ્પોઝ હાલતમાં મૃતદે મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. કયા કારણોસર સગીરાનુ મત થયું છે તે જાણવા પોલીસે પેનલ પીએમ કરાયું હતું જેમાં સગીરા ના પીઠના ભાગે નખથી ઈજા થયેલા નિશાનો મળી આવ્યા હતા તેમજ દુષ્કર્મ કર્યા બાદ ગળું દબાવી મત થયું હોવાનું સામે આવ્યું હતું.

Desicion News ને મળેલી માહિતી અનુસાર સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઇસ મને પોલીસે પકડ્યો બનેલ ઘટના લઈને પોલીસે અલગ અલગ પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડધા ગામના ફતેસિંહ રમેશભાઈ વસાવાની કડક પૂછપરછ કરતાં તે ભાગી પડેલો અને તેને મૃત સગીરા ગયો ચરાવતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઇ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

સગીરા સાથે દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારનાર ઇસ મને પોલીસે પકડ્યો બનેલ ઘટના લઈને પોલીસે અલગ અલગ પૂછપરછ હાથ ધરી હતી તે દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડધા ગામના ફતેસિંહ રમેશભાઈ વસાવાની કડક પૂછપરછ કરતાં તે ભાગી પડેલો અને તેને મૃત સગીરા ગયો ચરાવતી હતી તે દરમિયાન એકલતાનો લાભ લઇ રૂમાલથી મોઢું તથા હાથ પગ બાંધી જંગલમાં ડુંગર ઉપર ઉપાડી લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

દુષ્કર્મ બાદ સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી નરાધ અમે સગીરા સાથે દુષ્કર્મ આશ્ર્યા બાદ સગીરાએ પોતાના ઘરે કઈ દેશે તેવું જણાવતા કોઈને આ વાતની ખબર ન પડે તે માટે ઘણું દબાવી હત્યા કરી જંગલમાં ફેંકી ભાગી ગયો હતો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હવસખોર ઈસમ વિરોધ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે.