ડેડીયાપાડા: મનીષભાઈ સુખલાલભાઈ ગામ ખોડાઆંબા પોસ્ટ આંબાવાડી તાલુકો ડેડીયાપાડા જીલ્લો નર્મદા ગુજરાત દ્વારા વતની શ્રીમતી રાષ્ટ્રપતિ દ્રોપદી નવી દિલ્હી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ નવી દિલ્હી અને આચાર્ય દેવરથના રાજ્યપાલ ગુજરાત રાજ્ય ગાંધીનગર અને ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય અને પ્રાંત કલેકટર ડેડીયાપાડા ગુજરાત રાજ્ય અને મામલતદાર ડેડીયાપાડા અને ડેડીયાપાડા ના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનને એક એપ્લિકેશન આપી છે

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એસપીઆઈ ઓનર ઓફ ઇન્ડિયા આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આદિવાસી સમાજને ન્યાય આપવા બાબત આરોપીઓ નું નામ સરનામું 1) અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ 2) અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર ભવાની બનાવની વિગત તારીખ 17 12 2023 ના રોજ ડાંગ જિલ્લાના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણ નો એક કાર્યક્રમ હતો તેમાં ઉપરોક્ત એક અને બે આરોપીઓ દ્વારા તેમાં આરોપી બે ધર્મેન્દ્ર ભવાની વીએસપી ના કેન્દ્રીય મંત્રી હાજર રહી જાહેર મંચ પરથી દેશના મૂળ માલિકોનો ઓનર ઓફ ઇન્ડિયા ભારત સરકારના કુટુંબ પરિવારજનોને અભદ્ર ભાષામાં અપમાન કર્યા છે ભારત દેશના મૂળ માલિકોને પ્રાણી ગણ્યા છે જે કુદરત વિરોધી ભાષામાં અપમાનિત કર્યા છે આદિવાસી સમાજના વડીલોનું અપમાન કર્યું છે તેમાં દેશના તમામ આદિવાસીઓનો અપમાન કર્યું છે આદિવાસી સમાજના આગેવાન વડીલ માજી ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાનું અપમાન કર્યું છે તેમાં વ્યક્તિગત અને આખા દેશના આદિવાસી સમાજનું અપમાન કર્યું છે અને માનવ અધિકાર મૂળભૂત અધિકારો બંધારણીય હકો અધિકારો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન એ આપેલા આદિવાસી સમાજનો હક્કોનું હનન થયું છે

જેને લઈને આરોપીઓની સંસ્થા પરિષદને આખા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવે તેનું નામ અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ ને આખા દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવે તેનું નામ અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ છે અને આરોપી બે પર એટ્રોસિટી એક્ટની તમામ કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે આરોપીઓ સામે ઈમીગ્રસ્ન એક્ટ 1983/ 84/ 85 /86 નો એક્ટ લાગુ પડેલ છે ઈમીગ્રન્સ ઇન્ડિયા પ્રમાણે ભારત દેશની ધરતી છોડી માન્ય વતન ચાલતા થવુ. તેમાં હિન્દુ મુસ્લિમ પારસી ખિસ્તીને ઈમીગ્રન્ટ એક લાગુ કરો અને માંદરે વતન કરવા માટેની 24 કલાકમાં વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ છે.

ભારત દેશના બંધારણ મુજબના નિયમનું પાલન કરવું એ ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ ભારતીય સિટીઝન નાગરિક દલાલ બેરલનું છે સપ્લીમેન્ટ એન્ડ 99 વર્ષના પટ્ટા પૂરા થયા છે 1870 થી 1969 માં કરાર ઠરાવ પૂરા થયા છે કરાર પુરા થયા છે માટે પાછા સેટલ થયા ના સેટલભૂમિ ભોમી દાખલો રેવન્યુ થયાના રહેવા માટે ભારત સરકાર પાસેથી મળેલ મંજૂરી પરવાનગી ઓર્ડર હુકમ હુકુમતના હુકમ હતી દર્શની પરસેપ્ટેબલ એવિડન્સ પુરાવો હોવો જોઈએ તેવા દસ્તાવેજ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવો પડે જો નહીં હશે તો ભારતભૂમિ પર રહેવા પાંચ મિનિટ પણ અધિકાર નથી મહાન પુરાવો નોટિસ સાથે રહેવાની જોડેલ છે જે જોઈ લેવું ઉપરોક્ત આરોપી એક અને બે ને 24 કલાકમાં ધરપકડ કરવામાં આવે અને દેશના મૂળ માલિકોને અદા અદાલતી ઇન્સાફ ન્યાય આપવામાં આવે એવું હું મનીષભાઈ વસાવા ની રજૂઆત આજે ડેડીયાપાડા તાલુકાના મામલતદાર પ્રાંત કલેકટર અને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને અરજી આપેલી છે જેથી કરીને સાથ આપો સહકાર આપો અને વિશ્વ શાંતિના માર્ગે આપણે જઈએ એ હેતુસર આપણે તમામ દેશના આદિવાસીઓ એક થઈ જઈ.