ગુજરાત: ગતરોજ ગુજરાતમાં 1972ની બેચના IAS અધિકારી અને મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમએ વડોદરામાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. જેને લઈને સમગ્ર ગુજરાતમાં શોકમય વાતાવરણ છવાયું છે.