વાંસદા: દક્ષિણ ગુજરાતમાં આ રાજકારણના સમીકરણો બદલાવવાના એંધાણ આમ આદમી પાર્ટી અને BTP પાર્ટીના સંગઠન દ્વારા યોજાયેલી ઉમરગામથી અંબાજી સુધીની પરિવર્તન યાત્રાની વાંસદાના AAP-BTP કાર્યકર્તાઓના ઉત્સાહ કરી રહેલા સ્વાગતની તૈયારી પરથી દેખાય રહ્યા છે.
જુઓ વિડીયો..
અત્યાર સુધીના અહેવાલ મળ્યા છે ત્યાં સુધીમાં ઉમરગામથી મહેશ વસાવાની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રાને આદિવાસી વિસ્તારોના ગામડાઓમાં ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ વખતે જો AAP-BTPને ભાજપ અને કોંગ્રેસ હલકામાં લેવાની ભૂલ કરે તો ક્યાંક તેમને દાંત ખાટા કરવાનો વખત આવી શકે છે.

