વડોદરા નજીક આવેલા સોખડા ગામ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ મંદિરમાં ૪ સંતો દ્વારા એક હરિભક્તને માર મારવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો હતો આ ઘટનામાં મંદિર પરિસરમાં પોલીસ બોલાવવાની ફરજ ઉભી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

બીજી બાજુ સંતો દ્વારા હરિભક્તને માર માર્યા હોવાનો વિડીયો વાયરલ થતા જ આસપાસના વિસ્તારમાંથી હરિભક્તોના ટોળા મંદિરમાં પોહચી જતા મામલો વધુ ગંભીર બન્યો હતો..જુઓ વિડીયોમાં..

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ઘટના ગેરસમજના કારને બની હતું અનુજ ચૌહાણે જણાવ્યું કે હારી પ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા ત્યાર પછીથી આ વાતાવરણ બગડયું છે. હરિભક્તના પિતા પાસે જ પોતાના દીકરાને સંતો દ્વારા માર મારતો વિડીયો છે