વાંસદાના કોરોના વોરીયર્સએ એરીયર્સ અને પગાર મુદ્દે ધર્યા ધરણા !
નવસારી જીલ્લાના કરાર આધારિત કર્મીઓ ઓના પડતર મુદ્દે ગઈ કાલે વાંસદા તાલુકા વિશ્રામ ગૃહમાં ધરણા પર બેઠા હતા જેમાં વાંસદા સાથે બીજા બે તાલુકાના...
રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 535 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 535 કેસ નોંધાયા છે. જેની સામે 738 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને કારણે...
ગુજરાતના લોકોને કરોડપતિ બનાવવા આવી રહ્યો છે નવો રિયાલીટી શો ! જાણો
આવનારા સમયમાં તમે પણ VTV સાથે બની શકશો કરોડપતિ. હા, સાચે જ કારણ કે VTV ન્યૂઝ ચેનલ પર ટુંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો...
નવસારીના કયા તાલુકામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું સામે આવ્યું કૌભાંડ ! જાણો
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું...
જાણો ! કયા બે ગામોમાં નવા બનાવેલા રોડના કામોમાં જોવા મળી ગોબાચારી !
દક્ષિણ ગુજરાતમાં હાલમાં રોડના કામોમાં ભારે ગોબચારી કરવામાં આવી રહી છે અને લાખ્ખો રૂપિયાનો ખર્ચ છતાં કામોમાં વેઠ ઉતારવાનું જોવા મળી રહ્યું છે આવો...
જાણો 15 જાન્યુઆરીથી સુરત એરપોર્ટ માં શું થશે પરિવર્તન !
સુરતઃ હાલમાં જ સુરત એરપોર્ટ ઓથોરિટી તથા એરલાઈન્સ કંપનીના અધિકારીઓ બેઠક યોજવામાં આવી હતી. આ સુરત એરપોર્ટને સાયલન્ટ એરપોર્ટ તરીકે કાર્યરત કરવાનુ નક્કી થયું...
વલસાડ: આવધા ગામના ત્રિવેણી કાર્યક્રમ અંતર્ગત સાકાર વાંચન કુટીરનું કરાયું લોકાર્પણ
વલસાડ જિલ્લા ધરમપુર તાલુકાના માનનદી કિનારે આવેલા આવધા ગામમાં સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ અને ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, વલસાડ તેમજ દાતાઓના સૌજન્ય નિર્મિત સાકાર...
વલસાડમાં સમાજ દળ દ્વારા વિવિધ વિસ્તારના બાળકોને અપાઈ પતંગ અને ફિરકી ની કીટ
આજ રોજ સમાજ દળ દ્વારા વલસાડ ના વિવિધ વિસ્તાર માં રહેતા બાળકો ને આશરે ૩૦ કરતા વધારે પતંગ અને ફિરકી ની કીટ આપવામાં આવી...
અમદાવાદ પહોચ્યો કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો, કરાયું ધામધૂમથી સ્વાગત
કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદ પહોંચ્યો છે. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં વેક્સિનનાં 478 બોક્સ પહોંચાડવામાં આવશે....
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 615 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 615 નવા કેસ સામે આવ્યા હતા.કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે...